આજ રોજ જૂનાગઢ જિલ્લાના બિલખા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી જેમા હાજર રહેલ.આ યાત્રામાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી જનજનને તમામ સરકારી યોજનાઓનો લાભ મળે એ આ યાત્રાનો મુખ્ય હેતુ રહ્યો છે. Narendra Modi Acharya Devvrat
આજ રોજ જૂનાગઢ જિલ્લાના બિલખા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી જેમા હાજર રહેલ.આ યાત્રામાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી જનજનને તમામ સરકારી યોજનાઓનો લાભ મળે એ આ યાત્રાનો મુખ્ય હેતુ રહ્યો છે.Narendra Modi Acharya Devvrat #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat #bhagvanjikaragatiya #89mangrol #bilkha